Morbi : નાની વાવડી નિવાસી કાનજીભાઈ મચ્છોયાનું અવસાન

- text


મોરબી : નાની વાવડી નિવાસી કાનજીભાઈ હરીભાઈ મચ્છોયા (ઉં.વ. 74) તે ધર્મેન્દ્રાભાઈ મચ્છોયા, અમિતભાઈ મચ્છોયાના પિતા, ગોપાલભાઈ હરીભાઈ મચ્છોયા, નારણભાઈ હરીભાઈ મચ્છોયા, શંકરભાઈ હરીભાઈ મચ્છોયાના ભાઈનું તારીખ 28-6-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનો લૌકિક વ્યવહાર તારીખ 1-7-2024 ને સોમવારના રોજ અને બેસણું તારીખ 1-7-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ન્યુ ગાયત્રી સોસાયટી, ખોડીયાર ડેરી સામે, હનુમાનજી મંદિરવાળી શેરી, નાની વાવડી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text