- text
મોરબી : નાની વાવડી નિવાસી કાનજીભાઈ હરીભાઈ મચ્છોયા (ઉં.વ. 74) તે ધર્મેન્દ્રાભાઈ મચ્છોયા, અમિતભાઈ મચ્છોયાના પિતા, ગોપાલભાઈ હરીભાઈ મચ્છોયા, નારણભાઈ હરીભાઈ મચ્છોયા, શંકરભાઈ હરીભાઈ મચ્છોયાના ભાઈનું તારીખ 28-6-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનો લૌકિક વ્યવહાર તારીખ 1-7-2024 ને સોમવારના રોજ અને બેસણું તારીખ 1-7-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ન્યુ ગાયત્રી સોસાયટી, ખોડીયાર ડેરી સામે, હનુમાનજી મંદિરવાળી શેરી, નાની વાવડી મુકામે રાખવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)