સોલાર લગાવો અને ફાયદો મેળવો : BRITI એનર્જી આપશે એ ટુ ઝેડ સર્વિસ

 

પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂ.78 હજારની સહાય સીધી ખાતામાં થઈ જશે જમા : વારી અને અદાણી જેવી ખ્યાતનામ કંપનીની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર, ફેકટરી કે ઓફિસનું લાઈટ બિલ વધુ આવે છે ? તો સોલાર રૂફટોપ લગાવો અને ફાયદો મેળવો. સોલાર રૂફટોપ માટે મોરબીમાં BRITI એનર્જી એ ટુ ઝેડ સર્વિસ આપે છે. તો આજે જ સંપર્ક કરો.

જામનગરમાં વર્ષોથી કાર્યરત BRITI એનર્જીની નવી બ્રાન્ચ હવે સિરામિક નગરી મોરબીમાં પણ શરૂ થઈ ગઈ છે. મોરબીમાં લોકો વધુમાં વધુ સોલાર એનર્જી તરફ વળે અને કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવાના ધ્યેય સાથે આ બ્રાન્ચ કાર્યરત છે. BRITI એનર્જી રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ માટે સોલારની તમામ સર્વિસ પુરી પાડે છે.

BRITI એનર્જી દ્વારા વારી અને અદાણી જેવી ખ્યાતનામ કંપનીની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે. તેમાંય હાલ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત હવે આકર્ષક સોલાર સબસીડી મળી રહી છે. સોલાર પેનલ નખવનારના ખાતામાં સીધા રૂ.78,000 જમા થાય છે. તો આપની મિલકતમાં સોલાર પેનલ માટે સર્વે કરાવવા અત્યારે જ સંપર્ક કરો.

BRITI એનર્જી
ઓફિસ નં.11, ત્રીજો માળ,
ગેલેક્સી પ્લાઝા,
સંકેત ઇન્ડિયા સામે,
ઉમિયાં સર્કલ, મોરબી

કૈલાશભાઈ પટેલ
મો.નં.7862850031
પુનિતભાઈ પટેલ
મો.નં.9925046746
મહેશભાઈ પટેલ
મો.નં.9998989183