મોરબી નિવાસી વિનોદભાઈ બડમલીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વિનોદભાઈ નાથાલાલ બડમલીયાનું તારીખ 29-6-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 1-7-2024ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન પંચમુખી હનુમાનજી આશ્રમ સત્સંગ હોલ, વેજીટેબલ રોડ, સામા કાંઠે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text