- text
મોરબી : મોરબીમાં જોય ઓફ ગીવિંગ દ્વારા સરકારી શાળાએ જતાં બાલ વાટિકાથી ધોરણ 8ના 523 બાળકોને શૈક્ષણિક કીટ આપી વિદ્યા સહાય કરવામાં આવી હતી. આ ગ્રુપ 2012 થી વિદ્યા સહાયનું કાર્ય કરે છે. આ વેળાએ ગ્રુપના સ્થાપક ભાવિપ્રસાદ રાવલ ઘનશ્યામભાઈ અઘારા તેમજ સીતારામભાઈ રામાનુજ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ યાદીમાં જણાવાયું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)