શું તમે જૂના રોગને મૂળથી દૂર કરવા માંગો છો? અગ્રેય આયુર્વેદ & પંચકર્મ હોસ્પિટલમાં આયુર્વેદની સારવાર ઉપલબ્ધ

 

જૂના અને હઠીલા રોગો માટેની પંચકર્મ અને ઉપકર્મ સારવાર : ગેસ, એસિડિટી, કબજિયાત, વારંવાર B12ની ઉણપ, વજન વધારો/ઘટાડો, વાળની ખરવા કે સફેદ થવાની, સાંધાનો દુખાવો, એલર્જી, શરદી, ઉધરસ વગેરેનો સચોટ ઈલાજ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અનેક વિકસિત દેશોએ પણ પ્રભાવિત થઈને આયુર્વેદને અપનાવ્યું છે. પણ આપણે જ આપણી સદીઓ જૂની આયુર્વેદિક ચિકિત્સાથી દુર જઈ રહ્યા છીએ. ત્યારે મોરબીવાસીઓને આયુર્વેદિક સારવારનો ઘરઆંગણે જ લાભ આપવા માટે અગ્રેય આયુર્વેદ & પંચકર્મ હોસ્પિટલ કાર્યરત છે.

આયુર્વેદિક કન્સલ્ટન્ટ અને પંચકર્મ એક્સપર્ટ મૂળ ખાખરાળા ગામ ના વતની (હાલ મોરબી) એવા ડો. ચિંતન રતિલાલ ગોપાણી ( BAMS) (નડિયાદ) તથા આયુર્વેદ નુ હબ ગણાતું એવું ધૂલે (મહારાષ્ટ્ર) નો અનુભવ ધરાવતા ડોક્ટર દ્વારા અહીં સારવાર આપવામાં આવે છે.

અહીં પંચકર્મ અને ઉપકર્મ સારવાર જેવી કે વમન, વિરેચન, બસ્તિ, રકતમોક્ષણ, નસ્ય, અગ્નિકર્મ, વિદ્ધકર્મ, તર્પણ, કર્ણપુરણ, શિરોધારા, કટીબસ્તિ, જાનુબસ્તિ, ગ્રીવાબસ્તિ, ચૂર્ણપિંડ, જલૌકા અવચરણ કરવામાં આવશે.

દર મહિનાના પુષ્ય નક્ષત્ર પર બાળકોની શારીરિક અને માનસિક તથા ઇમ્યુનીટી વિકાસ માટે સવારે ૯ થી ૧ અને સાંજે ૪-૮ નિશુલ્ક (તદ્દન ફ્રી)સુવર્ણપ્રાશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.


ઉપલબ્ધ રોગોની સારવાર:

ગેસ, એસિડિટી, કબજિયાત, ચામડીના રોગો જેમ કે ધાધર, ખરજવું, શીળસ, સોરિયાસિસ, ખીલ, સાંધા/સ્નાયુના દુઃખાવા જેમ કે કમરનો દુખાવો,ઘૂંટણના દુઃખાવા, એડીના દુઃખાવા, એલર્જી, લોહી/ B12ની ઉણપ, પથરી, અનિંદ્રા/ તણાવ, બાળકોના રોગો, સ્ત્રી રોગ, થાઈરોઇડ, વાળના રોગો, શરદી/ ઉધરસ/ તાવ, ડાયાબીટીસ, હરસ/ મસા, વેઇટ ગેઇન/ વેઇટ લોસ સહિતની સમસ્યાઓની સારવાર ઉપલબ્ધ છે. તો આયુર્વેદિક સારવારનો લાભ લઈ રોગને જડમૂળથી દૂર કરવા એક વખત અહીંની જરૂર મુલાકાત લ્યો.


સરનામું : ટી 31, ત્રીજો માળ,
કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી,
કેનાલ રોડ, મોરબી
સમય : 9થી 1 / 4થી 8
મો.નં.8155974898