હળવદના સુખપર ગામના મનોદિવ્યાંગ યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા મનોદિવ્યાંગ લીંબાભાઈ ઉર્ફે ભજન કરમશીભાઈ મરીયા ઉ.43 નામના યુવાન ગત તા.24ના રોજ રાત્રે જમીને ઘરેથી બહાર બેસવા ગયા બાદ ઘેર પરત આવ્યા ન હતા. જે દરમિયાન ગઈકાલે રણજીતગઢ ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી લીંબાભાઈનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text