મોરબીના નાની વાવડી ગામના પ્રિન્સ સુરેલીયાનું અવસાન

- text


મોરબી : મૂળ જાજાસર હાલ મોરબીના નાની વાવડી ગામ નિવાસી પ્રિન્સ કિશોરભાઈ સુરેલીયા (ઉ.વ.13) તે કિશોરભાઈ અમરશીભાઈ સુરેલીયાના પુત્ર, સ્વ. અમરશીભાઈ સુરેલીયાના પૌત્ર, દિલીપભાઈ અને સોનલબેનના ભત્રીજા, કુનાલ અને દેવના મોટા ભાઈ તથા ધર્મેશભાઈ રસિકભાઈ દુનાવાડીયાના ભાણેજનું તારીખ 23-6-2024ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-6-2024ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન સમજુબા સ્કૂલ વાળી શેરી, સંકટ મોચન હનુમાનજીના મંદિરે, નાની વાવડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text