ટંકારા : વાછકપર (બેડી) નિવાસી કંચનબેન અગ્રાવતનું અવસાન

- text


ટંકારા : વાછકપર (બેડી) નિવાસી કંચનબેન અશોકદાસ અગ્રાવત (ઉં.વ 46) તે અશોકદાસ સરજુદાસ અગ્રાવતના પત્ની, કિશોરદાસ સરજુદાસ અગ્રાવતના ભાભીનું તારીખ 23-6-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-6-2024 ને ગુરુવારના રોજ બપોરે 3 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન વાછકપર (બેડી) ગામે રાખવામાં આવ્યું છે.

- text

- text