Morbi : વડસોલા પરિવારે સ્વજનની પુણ્યતિથિએ કર્યું વૃક્ષારોપણ

- text


મોરબી : મોરબીના વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબીના સ્વર્ગસ્થ ગૌરીબેન છગનભાઈ વડસોલાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 6 વર્ષથી દર વર્ષે પાંચ વૃક્ષો વાવી, તેની માવજત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ રીતે 80 જેટલા વૃક્ષો લહેરાઈ રહ્યા છે. ત્યારે તેમના પતિ છગનભાઈ અને અન્ય પરિવારજનોએ આ પરંપરા આગળ વધારીને આ વર્ષે પણ વૃક્ષારોપણ કર્યું હતું અને સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

- text