- text
મોરબી : લજાઈ નિવાસી લીલાબેન મગનભાઈ વિઠલાપરા (ઉં.વ. 78) તે ગુણવંતભાઈ વિઠલાપરા અને જીતેન્દ્રભાઈ વિઠલાપરાના માતાનું તારીખ 23-6-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-6-2024 ને ગુરુવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન તેઓના નિવાસ સ્થાને લજાઈ મુકામે રાખવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)