મોરબી : ન્યાલભાઈ વિઠ્ઠલભાઈ કડીવારનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ન્યાલભાઈ વિઠ્ઠલભાઈ કડીવાર (ઉ.વ. 67) તે સંદીપભાઈ કડિવારના પિતા, કેશવજીભાઇ, કાંતિલાલ, દુર્લભજીભાઈ, જયંતિભાઈ, ચમનભાઈના ભાઈ, દિનેશભાઈ, નીતિનભાઈ, બકુલભાઈ, સૌરભભાઈ, જયભાઈના કાકાનું તારીખ 22-6-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-6-2024ને સોમવારે રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન નિવાસસ્થાન વાઘપર ખાતે તેમજ તારીખ 25-6-2024ને મંગળવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમાં ટાવર , ઋષભ પાર્ક સોસાયટી , મુનનગર ચોક ની બાજુમાં, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text