મોરબીના ઇન્દિરાનગરમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગરમા રહેતા કિશનભાઈ ભુપતભાઇ મકવાણા ઉ.34 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text