મહેન્દ્રનગર સ્થિત ક્રાંતિ જ્યોત પાર્કમાં શનિવારે નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા ક્રાંતિ જ્યોત પાર્ક ખાતે તારીખ 22 જૂન ને શનિવારના રોજ નાટક ભજવાશે. જેમાં બજરંગ ભવાઈ મંડળ- કુંભારીયાના કલાકારો દ્વારા મુરલીધર કંશ વર્ધન નામનું નાટક ભજવવામાં આવશે. તો આ નાટક નિહાળવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text