મોરબીના માળીયા વનાળિયામાં વૃદ્ધનો ગળાફાંસો

- text


મોરબી : મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમા રહેતા ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા ઉ.58 નામના વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text