મોરબી : મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમા રહેતા ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા ઉ.58 નામના વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વેલ્ડિંગ કામ ચાલતું ન હોવાથી આર્થિક ભીંસમાં યુવાને ભરેલું પગલું
મોરબી : મોરબીના પંચાસરા રોડ પર રહેતા યુવાને ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે આર્થિક ભીંસથી...
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત મધુરમ જવેલર્સમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને વોટ્સએપ ઉપર રિઝ્યુમ મોકલવા...