મોરબી : કરમશીભાઈ અમરશીભાઇ વરમોરાનું નિધન

- text


મોરબી : મૂળ નવા દેવળીયા હાલ મોરબી નિવાસી કરમશીભાઈ અમરશીભાઇ વરમોરા તે વીરજીભાઈ અમરશીભાઈ વરમોરાના ભાઈ, બાબુલાલ કરમશીભાઈ વરમોરા, દેવજીભાઈ કરમશીભાઈ વરમોરાના પુત્ર તથા દીપકભાઈ નાગજીભાઈ વરમોરાના દાદાનું તા.20ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ગામ બેસણું તા. 22ને શનિવારના રોજ રાતે 8થી 10 કલાકે, પટેલ સમાજ વાડી, નવા દેવળીયા ખાતે તેમજ તા. 24ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુલાભ દે હોલ, કેનાલ- રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text