મોરબીમાં કાલે શનિવારે ભવાઈનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના એસપી રોડ ઉપર સિલ્વર હાઇટની બાજુમાં તા.22ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે નાની બરારના વ્યાસ નાયક અમુભાઈ વ્યાસનો ભવાઈનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પધારવા તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text