મોરબી : મોરબીના એસપી રોડ ઉપર સિલ્વર હાઇટની બાજુમાં તા.22ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે નાની બરારના વ્યાસ નાયક અમુભાઈ વ્યાસનો ભવાઈનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પધારવા તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૬ના રોજ વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની સ્કાયમોલના બીજા માળે ખાસ ઉજવણી કરવામાં આવનાર છે. ગ્રુપના મેન્ટોર...
મોરબી :પાટીદારધામના અગ્રણી કિરીટભાઈના પુત્ર ઓમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેના મમ્મી ,બહેન અને મિત્રો દ્વારા કંકુ ચોખાથી ચાંદલો કરી શુભકામના...
મોરબી : સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા દ્વારા આજે માંની નવલી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં ભવ્ય...