મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે કાલે શનિવારે 1100 દિવડાની મહાઆરતી

- text


મોરબી : મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા.22ને શનિવારના રોજ સાંજે 7 કલાકે 1100 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા મંદિર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text