મોરબી : મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા.22ને શનિવારના રોજ સાંજે 7 કલાકે 1100 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા મંદિર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક ખાતે...
મોરબી : મોરબીમાં આવતીકાલે તારીખ 3-7-2024ને બુધવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11...