મોરબી નિવાસી લીલાબેન સુરાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી લીલાબેન ચતુરભાઈ સુરાણી તે સ્વ. ચતુરભાઈ ભૂરાભાઈ સુરાણીના પત્ની નવનીતભાઈ સુરાણી, બાબુભાઈ સુરાણીના માતા, પ્રવિણાબેન નવનીતભાઈ સુરાણી, ઇલાબેન બાબુભાઈ સુરાણીના સાસુ તથા રવિભાઈ નવનીતભાઈ સુરાણી, આશિષભાઈ બાબુભાઈ સુરાણી, જીગ્નેશભાઈ નવનીતભાઈ સુરાણીના દાદી, રિદ્ધિબેન રવિભાઈ સુરાણી, નિશાબેન આશિષભાઈ સુરાણીના દાદી સાસુ તથા રિવાંશ અને પ્રિશાના પરદાદીનું તારીખ 17-6-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-6-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન હનુમાનજી મંદિર, એન.જી.મહેતા હાઈસ્કૂલ પાસે, ભડિયાદ રોડ મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text