મોરબી નિવાસી વાઘજીભાઈ ફુલતરીયાનું અવસાન, બપોરે અંતિમયાત્રા

- text


મોરબી : મૂળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી વાઘજીભાઈ દેવજીભાઈ ફુલતરીયા (ઉં.વ. 75) તે ગીરીશભાઈ દેવજીભાઈ ફુલતરીયાના ભાઈ, દેવેનભાઈ વાઘજીભાઈ ફુલતરીયાના પિતાનું તારીખ 20-6-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે 12 કલાકે તેમના નિવાસ સ્થાન રિલાયન્સ એપાર્ટમેન્ટ-3, ફ્લેટ નંબર-701, રિલાયન્સનગર, રવાપર રોડ, ગોકુલ બેકરીવાળી શેરી, મોરબી ખાતેથી નીકળશે.

- text

- text