મોરબી નિવાસી ગૌરીબેન જન્તિલાલ ઠાકરનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન જન્તિલાલ ઠાકરનું તારીખ 17-6-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-6-2024 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન દરબારગઢ, સ્વામિનારાયણ મંદિર ખત્રી વાડ શેરી નં- 2, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text