- text
મોરબી : મોરબી નિવાસી દયાબેન મોહનભાઇ સંઘાણીનું તારીખ 14-6-2024ને શુક્રવારના રોજ આ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-6-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન હરીદર્શન એપાર્ટમેન્ટ, જ્ઞાનવિહાર સ્કૂલની બાજુમાં શનાળા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)