14 જૂને મુફ્તી સૈયદ મોહંમદ સીદ્દીકમિંયા બાપુની જિયારત

- text


મોરબી (મહમદશા શાહમદાર દ્વારા) : મોરબીના સિપાઈ મોહલ્લા સ્તિત ખાનકાહે કાદરીયાહ જીવાનીયા મદની દરબારના મુફ્તી સૈયદ મોહંમદ સીદ્દીકમિંયાબાપુનો ગત તારીખ 11 જૂન ને મંગળવારના રોજ ઈન્તેકાલ થયો છે. ત્યારે આગામી તારીખ 14 જૂન ને શુક્રવારના રોજ મોરબીના નગર દરવાજા અંદર આવેલા સિપાઈ મોહલ્લા સ્થિત સીદ્દીકી મસ્જિદ ખાતે મજલીસે જિયારત રાખવામાં આવી છે. જેમાં સવારે 9 થી 10 સુધી કુર્આન ખ્વાની અને સવારે 11 થી 11 સુધી તકરીરનો પ્રોગ્રામ રાખેલ છે. આ તકે તમામ અહેલે સુન્નત વ જમાત ને સીરકત કરવા સૈયદ અબ્દુલ રશીદ મિંયા કાદરી દ્વારા જણાવાયું છે.

- text

- text