15 જૂને મોરબીના લક્ષ્મીનગર ગામે રામમંડળનું આયોજન

- text


મોરબી : આગામી તારીખ 15 જૂન ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે લક્ષ્મીનગર ગામે દુર્લભજીભાઈ માવજીભાઈ પાંચોટીયા અને હિતેશભાઈ દુર્લભજીભાઈ પાંચોટીયા દ્વારા રામમંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો દરેક ધર્મપ્રેમી જનતાને આ રામમંડળનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text