મોરબી નિવાસી અનસોયાબેન જોષીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી અનસોયાબેન કાંતિલાલ જોષી તે સ્વ. કાંતિલાલ ગૌરીશંકર જોષીના પત્ની, જયેશભાઈ, દિલીપભાઈ, નાલીનીબેન, પનાબેન, મીનાબેન તથા આશાબેનના માતા, હિમા, ડેન્સી, ક્રીશા, સાક્ષી તથા પાર્થના દાદીનું તારીખ 12-6-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-6-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, જૂની પોસ્ટ ઓફિસ પાસે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text