- text
વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઇદના તહેવાર ઉપર તા.17ને સોમવારથી તા.19ને બુધવાર સુધી તમામ કામકાજ બંધ રહેશે. જે વેપારી ભાઈઓને પડતર માલ છે અને ખુલ્લી જગ્યામાં છે તેને પોતાની ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવી. તેમજ રજામાં ખેડૂતભાઈઓએ માલ લાવવો નહિ. તેમ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.
- text
- text