મોરબી નિવાસી જયંતીલાલ વસીયાણીનું અવસાન

- text


મોરબી : મૂળ લુણસર હાલ મોરબી નિવાસી જયંતીલાલ નાનાલાલ વસીયાણી (ઉ.વ.70) તે કનૈયાલાલ નાનાલાલ વસીયાણીના ભાઈ, સતીશભાઈ જયંતીલાલ વસીયાણીના પિતા, અનિલભાઈ કનૈયાલાલ વસીયાણીના ભત્રીજા, હર્ષદકુમાર સતીશભાઈ વસીયાણી અને કિર્તનકુમાર અનિલભાઈ વસીયાણીના દાદાનું તારીખ 11/6/2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13/6/2024ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે ફ્લોરા 158, ક્રિષ્ના સ્કૂલની સામે, ઘુનડા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text