મોરબી નિવાસી દુધીબેન કાંજીયાનું અવસાન

- text


 

મોરબી : મૂળ ખાખરાળા હાલ મોરબી નિવાસી દુધીબેન દેવશીભાઈ કાંજીયા (ઉ.વ.95) તે ધનજીભાઈ કાંજીયા, રવજીભાઈ કાંજીયા, કેશવજીભાઈ કાંજીયાના માતાનું તારીખ 11/6/2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14/6/2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમા હોલ, રવાપર રોડ, શિવ મંદિર સામે, મુ. રવાપર તા. મોરબી ખાતે તથા સાંજે 6 થી 8 કલાક દરમ્યાન ધનજીભાઈ કાંજીયાના નિવાસ સ્થાને, મુ. ખાખરાળા, તા.મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text