15 જૂને ભડીયાદ ગામે લોક ભવાઈનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામે આગામી તારીખ 15 જૂન ને શનિવારના રોજ રાત્રે 10 કલાકે લોક ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દસોંદી વ્યાસ પોપટભાઈ તથા વ્યાસ રાજુભાઈના લાભાર્થે ભડીયાદ ગામના ચોકમાં લોક ભવાઈનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. તો સર્વે લોકોને સહ પરિવાર આ કાર્યક્રમ નિહાળવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text