મોરબી નિવાસી છગનભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : મૂળ હજનાળી હાલ મોરબી નિવાસી છગનભાઈ વિરજીભાઈ ગામી (ઉં.વ. 95) તે હંસરાજભાઈ ગામી, અરજણભાઈ ગામી, ગંગારામભાઈ ગામીના પિતા, ગોપાલ હંસરાજભાઈ ગામી, પ્રફુલ હંસરાજભાઈ ગામી, ભરત હંસરાજભાઈ ગામી, દિલીપ અરજણભાઈ ગામી, ચંદ્રેશ અરજણભાઈ ગામી, રોહિત ગંગારામભાઈ ગામી, કેવલ ગંગારામભાઈ ગામીના દાદાનું તારીખ 7-6-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-6-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, રવાપર રોડ, શિવ મંદિર સામે, મુ. રવાપર, તા. મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text