મોરબી નિવાસી સુખદેવભાઈ દવેનું અવસાન

- text


મોરબી : મૂળ માણેકવાડા હાલ મોરબી નિવાસી સુખદેવભાઈ ગોવિંદરામ દવે (ઉ.વ. 88) તે સ્વ. હિંમતલાલના નાના ભાઈ, જગદિશભાઈ, મહેશભાઈ, અશોકભાઈના કાકા, ભાવિક રમેશભાઈ દવેના દાદા, સ્વ.ડાહ્યાલાલ ભવાનીશંકર પંડયાના જમાઈ, ઉષાબેન, રીટાબેન અને મીનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-6-2024 ને સોમવારે સાંજે 5 થી 6-30 વાગ્યે પંચમુખી હનુમાનજી મંદિર (સત્સંગ હોલ), જીઈબી રોડ, ઉમા સ્કૂલ સામે, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text