રવાપર નિવાસી મહીપતરામ નિમાવતનું અવસાન

- text


મોરબી : રવાપર (નદી)નિવાસી મહીપતરામ મણીરામ નિમાવત (ઉ.વ.85)નું તારીખ 8-6-2024ને શનિવારના રોજ અવસાન થયુ છે. સદગતનું બેસણું તારીખ 10-6-2024ને સોમવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાક દરમ્યાન રવાપર (નદી) તા.જી.મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text