Morbi : મહેન્દ્રનગર નિવાસી લક્ષ્મીબેન દાવાનું અવસાન

- text


મોરબી : મહેન્દ્રનગર નિવાસી લક્ષ્મીબેન બેચરભાઈ દાવા (ઉં.વ. 95) તે અનિલભાઈ બેચરભાઈ દાવાના માતાનું તારીખ 2-6-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-6-2024 ને મંગળવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન હનુમંત એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text