મોરબીના નવા બેલા (આમરણ) ખાતે સોમવારે લોક ભવાઈનું આયોજન

- text


મોરબી : મોરબીના નવા બેલા (આમરણ) ખાતે આગામી તારીખ 3-6-2024ના રોજ રાત્રે 9 કલાકે, નવાબેલા (આમરણ) રામજી મંદિર ચોકમાં લોકભવાઈનો આયોજન રામણિકભાઈ, સુધીરભાઈ, મયુરભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text