મોરબી : શ્રી કેસરિયા હનુમાનજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજપરા પરિવાર દ્વારા આજે તારીખ 2-6-2024ના રોજ ઉમા વિલેજ, ઉગમણા ઝાંપે મહેન્દ્રનગર મોરબી ખાતે સાંજે 4 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી : જીકિયારી પ્રાથમિક શાળાના તમામ 240 વિદ્યાર્થીઓને જિકિયારીના કૃષિ સાહસિક એવા ભાટિયા મહેશભાઈ ભગવાનજીભાઈ અને તેમના સુપુત્રી દ્રષ્ટિબેન તરફથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું...
મોરબી : મોરબી જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંગણવાડીની બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન કાર્યક્રમમાં મોરબી તાલુકાની વિવિધ આંગણવાડીના...