હળવદ નિવાસી યોગેશભાઈ દવેનું અવસાન

- text


હળવદ : શ્રી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ યોગેશભાઈ લાભશંકર દવે (ઉમર વર્ષ 64) તે લાભશંકર પોપટલાલ દવેના પુત્ર, રાજકોટ નિવાસી નવીનભાઈ દવે, જામનગર નિવાસી રમેશભાઈ દવે (97234 50401) તથા સુરેશભાઈ દવેના નાનાભાઈ, કેતન, જીગ્નેશ, કૌશિક (83477 72416), ગિરીશના કાકાનું તારીખ 1/6/2024ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તારીખ 3/6/2024ને સોમવારે સાંજે 5:30 થી 6:30 કલાક દરમિયાન શ્રીમાળી બ્રાહ્મણની વાડી, એસબીઆઇ બેન્કની બાજુમાં, રેલવે સ્ટેશન રોડ, ગરબી ચોક, હળવદ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text