મોરબીની ધર્મલાભ સોસાયટીમાં તા.3 જૂને રામામંડળ યોજાશે

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ હાઈવે ઉપર આવેલી ધર્મલાભ સોસાયટીના દેવ સત્ય એપોર્ટમેન્ટ ખાતે આગામી તારીખ 3 જૂન ને સોમવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. મહેશભાઈ ભીમજીભાઈ રૈયાણી (દુર્ગા ગેર), હાર્દિકભાઈ મહેશભાઈ રૈયાણી અને અક્ષયભાઈ મહેશભાઈ રૈયાણી પરિવાર દ્વારા રાસંગપરનું પ્રખ્યાત રામામંડળ રમાડવાનું આયોજન કરાયું છે. તો સૌ ધર્મ પ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text