મોરબી નિવાસી રજનીભાઇ બકરાણીયાનું અવસાન

- text


 

મોરબી : મૂળ મેઘપર ઝાલા હાલ મોરબી નિવાસી રજનીભાઇ વેલજીભાઈ બકરાણીયા (ઉ.વ.62) તે વેલજીભાઈ સુંદરભાઈ બકરાણીયા પુત્ર, હેમલભાઈ ના પિતા, દીપકભાઈ બકરાણીયા, કોકિલાબેન અરવિંદભાઈ વડગામા, મીનાબેન જયંતભાઈ મહેમદવાદીયાના મોટાભાઈ, તથા સ્વ. સવજીભાઈ પરસોત્તમભાઈ છનીયારાના જમાઈનું તારીખ 31-5-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-6-2024ને સોમવારના રોજ સાંજે 4:30 થી 6 કલાક દરમ્યાન ઉમા હોલ, બાલકેશ્વર મંદિર સામે, રાવપર ગામ,મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text