લુંટાવદર ગામના આર્મીમેન નિવૃત થતા મહારાષ્ટ્રમાં ભવ્ય સ્વાગત

- text


મોરબી : મોરબી તાલુકાના લુંટાવદર ગામના વતની અને મોરબી તાલુકા ભાજપના મંત્રી નિતેશભાઈ બાવરવાના ભત્રીજા જીગ્નેશભાઈ મનસુખભાઈ બાવરવા ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત થયા છે. દેશ માટે 17 વર્ષ સુધી આર્મીમાં સેવા બજાવી નિવૃત થતા આજે અહમદનગર (મહારાષ્ટ્ર) રેલ્વે સ્ટેશન ખાતે સહ કર્મચારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text