મોરબીમાં શનિવારે કુંભારીયા લોક ભવાઈ મંડળનું આયોજન

- text


મોરબી : મોરબીમાં શ્રી મેલડીધામ ગૌશાળા- ખાનપરના લાભાર્થે તારીખ 1 જૂનને શનિવારના રોજ રાત્રે 9 કલાકે ધર્મવિજય રેસીડેન્સી, સરદારનગર -૧ ની સામે, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે કુંભારીયા લોક ભવાઈ મંડળનું આયોજન કરવામાં આવ્યું છે, તો મોરબીની ધર્મપ્રેમી અને ગૌપ્રેમી પ્રજાને આ ઐતિહાસિક નાટક જોવા પધારવા સોસાયટી પ્રમુખ રાજેશભાઈ જેતપરીયા, સેક્રેટરી અશોકભાઈ કાંજીયા તેમજ રમેશભાઈ ફુલતરીયા તરફથ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text