મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી હિતેશભાઈ શુકલનું અવસાન 

- text


મોરબી : મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી હિતેશભાઈ કાનકરાઈ શુકલ (ઉ.વ.53)નું તારીખ 29-5-2024ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તરીખ 3-6-2024ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન “ઇન્દુ ભુવન” શંકારલાલ શાસ્ત્રી શેરી, કુબેરનાથ મંદિર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text