વાંકાનેરના જેતપરડા નજીક સિરામિક ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મૃત્યુ

- text


વાકાનેર : વાંકાનેર તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની રાજેન્દ્રકુમાર હરિરામ યાદવ ઉ.37 નામના યુવાનને ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text