વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા અગ્નિકાંડનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

- text


વાંકાનેર : રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકો ના મોત થયા છે. આ મૃતકોની આત્માના મોક્ષર્થે ડી.એન.ઝાલા ભવન સ્વપ્નલોક સોસાયટી, રેલવે સ્ટેશન રોડ વાંકાનેર ખાતે તારીખ 2 જૂનના રોજ સાંજે 6:30 કલાકે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

- text

દિવંગતોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સર્વે સમાજના ભાઈઓ અને બહેનોને ઉપસ્થિત રહેવા વાંકાનેર રાજપૂત સમાજના પ્રમુખ વી. એસ. ઝાલા, વાંકાનેર રાજપૂત સમાજના ઉપપ્રમુખ ડો. બી.ડી. ઝાલા દ્વારા વિનંતી કરવામાં આવી છે.

- text