મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે રક્તદાન કરતા ખાખરાળા ગામના યુવાનો

- text


મોરબી : મોરબીના ખાખરાળાં ગામના યુવાનોએ મોરબી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે રક્તદાન કર્યું હતું. આ સેવાકાર્યમાં રાહુલ સવસેટા, અંકિત વડાવીયા, મિલન સદાતિયા, ભરતભાઇ, ચિરાગ વણોલ અને વડાવીયા પાવન જોડાયા હતા. વધુમાં રક્તની જરૂરિયાત માટે ભગતસિંહ બ્લડ ગ્રૂપ મોરબીના મુખ્ય એડમીન જગદીશભાઈ વણોલ મો.નં. 9510376411નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text