મોરબી નિવાસી ચંદ્રેશભાઇ કંસારાનું અવસાન                

- text


મોરબી: મોરબી નિવાસી ચંદ્રેશભાઇ અશ્વિનભાઈ કંસારા, તે અશ્વિનભાઈ કંસારાના પુત્ર, ભાજપ અગ્રણી દિનેશભાઈ કંસારા તથા મનોજભાઈ કંસારા (કે કે સ્ટીલ- કે. કે. શોપ, રામચોક શનાળા રોડ)ના ભત્રીજાનું દુઃખદ અવસાન થયેલુ છે. સદગતનું બેસણું તારીખ આજે (સોમવાર) સાંજે 4.30 થી 6.30 વાગ્યે કંસારા જ્ઞાતિની વાડી, કંસારા શેરી, ગ્રીનચોક મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text