- text
મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં વિસ્તારમાં રહેતા મનસુખભાઇ નાનજીભાઈ પરમાર ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text