નાની વાવડી નિવાસી પ્રદ્યુમનસિંહ ઝાલાનું અવસાન 

- text


- text

મોરબી : મૂળ નાના રામપરના વતની અને હાલ નાની વાવડી નિવાસી પ્રદ્યુમનસિંહ અજીતસિંહ ઝાલાનું તારીખ 23 મે, 2024ને ગુરુવારનાં રોજ અવસાન થયેલું છે. સદ્દગતનું બેસણું તારીખ 27 મેને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન નાની વાવડી, મારૂતિનગર શેરી નંબર-1 ખાતે રાખવામાં આવ્યું છે.

- text