મોરબી નિવાસી રંભાબેન સરડવાનું અવસાન

- text


- text

મોરબી: મૂળ ખરેડાનાં વતની અને હાલ મોરબી રહેતા રંભાબેન મગનભાઈ સરડવા (ઉં.વ. 79) તે જગદીશભાઈ સરડવા, કાનજીભાઈ સરડવા, દિનેશભાઈ સરડવાના માતા, મગનભાઈ સરડવાના પત્નીનું આજે શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27 મે, સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે પ્રમુખ બંગ્લોઝ, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે અને રાત્રે 7 થી 8 વાગ્યે તેઓના નિવાસ સ્થાન ખરેડા મુકામે રાખ્યું છે.

- text