મોરબી : સુધાબેન રમેશચંદ્ર પંડ્યાનું અવસાન

- text


- text

મોરબી : મોરબી નિવાસી સુધાબેન રમેશચંદ્ર પંડ્યા (ઉ.વ. ૭૪) તે રમેશચંદ્ર જે. પંડ્યા (નિવૃત્ત રેલ્વે સ્ટેશન માસ્તર)ના ધર્મપત્ની, દેવેનભાઈ આર. પંડ્યાના માતુશ્રી તથા પૂજાબેન અને નીશાંતભાઈના દાદીમાનું તા.24ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 26ને રવિવારના રોજ સાંજે 5.00 કલાકે શ્રી ત્રિલોકધામ મંદિર, કુબેરનગર 2, મોરબી ખાતે રાખેલ છે.

- text