- text
મોરબી : પ્રભાબેન નરભેરામભાઈ સરડવા(ઉ.વ. 66)નું તારીખ 23-5-2024ના રોજ અવસાન થયું છે. સગદ્દતનું બેસણું તારીખ 25-5-2024ને શનિવારના રોજ સવારે 8:00થી 10:00 દરમ્યાન રામવાડી મહેન્દ્રનગર ખાતે તથા સાંજે 5:00થી 6:00 કલાક દરમ્યાન શ્રી રાંદલ વાડી મોટાભેલા ખાતે રાખવામાં આવેલ છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
લી.
નરભેરામભાઈ ચતુરભાઈ સરડવા
બિંદેશભાઈ નરભેરામભાઈ સરડવા
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)