- text
મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામે કાવઠીયા સેરા નામની ફેકટરીમાં પતરા ઉપરથી અકસ્માતે પડી જતા મનુભાઈ કારુભાઈ સરવૈયા ઉ.31 રહે.ઇન્દીરાનગર, મહેન્દ્રનગર નામના યુવાનને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
- text
- text